________________
૧૫૪ જેતી પણ નથી, દર્ભાગ્ય તેને સેવતું નથી, અપજશ તેમાં આશ્રય કરતું નથી, પરાભવ તેને ચાહોં નથી, દીનતા તેને આદર કરતી નથી, ભય તેને પીડત નથી અને આપત્તિએ તેને દુઃખ દેતી નથી. (૮) લક્ષ્મી: કામયતે મતિમૃગયતે કીર્તિસ્તમાલોકો, પ્રીતિચુમ્બતિ સેવત સુભગતા નીરોગતા લિંગતિ : શ્રેયસંહતિરબ્યુપતિ વૃતે સ્વર્ગોપગસ્થિતિમુક્તિછતિ યઃ પ્રયચ્છતિ પુમાનું પુણ્યાર્થ મર્થ
નિજમ્ ૭ જે પુરુષ પુણ્યને માટે પિતાનું ધન આપે છે તેને લક્ષ્મી ચાહે છે, બુદ્ધિ શોધે છે, કીર્તિ જુએ છે, પ્રીતિ ચુમ્બન કરે છે, સૌભાગ્ય સેવે છે, નિરોગીપણું આલિંગન કરે છે, કલ્યાણની પરંપરા તેની સન્મુખ આવે છે, સ્વર્ગના ભેગની શ્રેણી તેને વરે છે અને મુક્તિ તેની ઝંખના કરે છે. (૭૯) તસ્યાસત્તા રતિરબુચરી કીર્તિકુંઠિતા શ્રી સ્નિગ્ધા બુધિ: પરિચયપરા ચક્રવર્તિત્વ દિધ: પાણે પ્રાસા ત્રિદિવકમલા કામુકી મુક્તિસંપત સપ્તક્ષેત્યાં વપતિ વિપુલ વિત્તબીજ નિજ ય: