SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ 1. ૧૫૩ ધર્મસ્થાનમાં વાપરવા વડે જ આ (લક્ષ્મી)ના ફળને ગ્રહણ કરવું જોઈએ. (૭૬) ચારિત્ર ચિનુતે ધિનેતિ વિનય જ્ઞાન નયંત્યુન્નતિ, પૃષ્ણાતિ પ્રશમં તપ: પ્રબલયત્યુલ્લાસયત્યાગમયું ! પુણ્ય કંદલયત્યઘ દયતિ સ્વર્ગે દદાતિ કમાત, નિર્વાણશ્રિયમાતનેતિ નિહિત પાત્રે પવિત્ર ધન, ૭૭ના સુપાત્રમાં અપાયેલ પવિત્ર ધન ચારિત્રની વૃદ્ધિ કરે છે. વિનયને વધારે છે. જ્ઞાનની વૃદ્ધિ પમાડે છે, સમભાવની પુષ્ટિ કરે છે. તપને પ્રબળ કરે છે. શ્રુતજ્ઞાનને વધારે છે, પુષ્યને પ્રફુલ્લિત કરે છે, પાપ નાશ કરે છે, સ્વર્ગને આપે છે, અને અનુક્રમે મેક્ષ રૂપી લક્ષ્મીને વિસ્તાર કરે છે. (૭૭) * દારિદ્રય ન તમાક્ષતે ન ભજતે દૌર્ભાગ્યમાલતે, નાકીર્તિને પરાભભિલષતે ન વ્યાધિરાકુંદતિ દૈન્ય નાયિતે દુનેતિ ન દર કિલનક્તિ નૈવાદિ, પાત્રે ય વિતરત્યનર્થદલનું દાનું નિદાન શિયામ ૭િ૮ જે મહાનુભાવ અનર્થોને નાશ કરનાર અને લક્ષ્મીના કારણભૂત દાન સુપાત્રમાં આપે છે તેની સન્મુખ દરિદ્રતા
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy