SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ (માનવ) અત્યંત કષ્ટ પ્રાપ્ત કરેલ ચિંતામણિ રત્નને પ્રમાદથી સમુદ્રમાં નાખી દે છે. (૪) સ્વર્ણ સ્થાલે ક્ષિપતિ સ રજ: પાદશૌચં વિધ, પીયુષણ પ્રવરકરિણું વહયર્લૅન્ધભારમ્ | ચિન્તારનં વિકિરતિ કરાદુ વોયસફાયનાર્થ, છે દુષ્પાપં ગમયતિ મુધા મત્સ્યજન્મ પ્રમત્તઃ પા જે પ્રમાદી મનુષ્ય દુઃખે મેળવી શકાય તેવા મનુષ્ય ભવને ફગટ ગુમાવી દે છે-તે મનુષ્ય સેનાના થાળમાં ધૂળ નાખે છે. અમૃતથી પગની પવિત્રતા કરે છે. શ્રેષ્ઠ ગજરાજ પાસે કાષ્ઠને ભાર ઉપડાવે છે અને કાગડાને ઉડાડવા હાથમાંથી ચિંતામણિ રત્નને ફેંકી દે છે. (૫) તે ઘત્તર વપતિ ભવને મૂલ્ય કલ્પદ્રમં, ચિતારત્નમપાસ્ય કાચશકલ સ્વીકુવતે તે જડઃ વિક્રીય દિરદ ગિરીન્દ્ર દશ ક્રીન્તિ તે રાસભ, યે લબ્ધ પરિત્ય ધર્મમધમા ઘાવન્તિ ભેગાશયા દો. જે અધમ પુરુષે પ્રાપ્ત કરેલ ધર્મને છોડી દઈને ભેગની ઈચ્છાથી દોડાદોડ કરે છે તેઓ પિતાના ઘરમાં ઉત્પન્ન થયેલ કલ્પતરૂને ઉખેડીને ધંતુરાના વૃક્ષને વાવે છે. તે મૂર્ખાએ ચિંતામણિ રત્નને ફેંકી દઈને કાચને ટુકડે
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy