________________
હે પ્રભુઆપે ઇન્દ્રિયને બળાત્કારે નિયંત્રિત કરી નથી તથા લેલુપતાથી છુટી પણ નથી મૂકી પણ યથાવસ્થિત વસ્તુતવને અંગીકાર કરવા દ્વારા આપે સમ્યૐકારે કુશળ બુદ્ધિ વડે ઈન્દ્રિ ઉપર વિજય મેળવ્યું છે. (૨) ચોગસ્સાષ્ટાંગતા નૂન, પ્રપંચઃ કમિન્યથા?! આબાલભાવોચ્ચેષ, તવ સામ્યમુિિયવાનું છે
હે ગરૂપી સમુદ્રના પારને પામેલા પ્રભુ ! અન્યશાસ્ત્રોમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ આઠ યુગના અંગે કહ્યા છે. તે માત્ર પ્રપંચ (વિસ્તાર) હોય તેમ ભાસે છે. કારણ કે જે તેમ ન હોય તે આપને બાલ્યાવસ્થાથી જ આ ગે સહજપણને કેમ પામે–સ્વાભાવિક રીતે જ કેમ પ્રાપ્ત થાય? અર્થાત્ આ યોગ પ્રાપ્તિને કેમ સામાન્ય ચેગિઓની અપેક્ષાએ છે. આપ તો ગિઓના પણ નાથ છે, માટે આમ બને તેમાં કાંઈ આશ્ચર્ય નથી. (૩) વિષષ વિરાગસ્તે. ચિર સહચરષ્યપિ ચિગે સામ્યમદષ્ટપિ, સ્વામિનિદમલૌકિકમ ૧૪
ઘણા કાલના પરિચિત એવા પણ વિષયો ઉપર ૌરાગ્ય છે અને કદી પણ નહિ દેખેલા એવા રોગને વિષે એકપણું–તન્મયપણું છે. તે સ્વામિન ! આપનું આ ચરિત્ર કિઈ અલૌકિક છે. (૪)