________________
૨૬૯
દંસણનાણચરિત્ત, સુનિત્તિ જિણવહિં સવૅહિં ! એએણુ હોઇ તિર્થં,
એસે અનેવિ પજાઓ ૧૧૭ જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે યુક્ત હોય તેને સર્વ જિનેશ્વરોએ તીર્થ રૂપ કહ્યા છે. તેથી એ રત્નત્રયીના સંયુક્તપણુ વડે તીર્થ હોય છે—કહેવાય છે. એ પ્રમાણે અન્ય પર્યાય પણ જાણી લેવા. ૧૧ના સ પુલ્વયાણું, કમ્માણું પાવએ ફલવિવાર્ય છે. અવરાહેસુ ગુણસુ અ,
નિમિત્તમિત્ત પર હોઈ શ૧૧૮ સર્વ જી પૂર્વ ભવે કરેલાં કર્મોનાં ફલ વિપાકને પામે છે. અપરાધને વિષે અને ગુણને વિષે બીજા તે નિમિત્ત માત્ર જ હોય છે. ૧૧૮ ધારિજઈ ઇત્તે જલનિહાવિ કોલભિન્નકુલસેલો ! ન હુ અન્નજમ્મનિમ્પિય–
સુહાસુ કમ્મપરિણામો ૧૧૯ પિતાના કલેકે કરીને મહેટા પર્વતેને જેણે ભેદી નાખ્યા છે એવા સમુદ્રને ધારણ કરી શકાય, પણ અન્ય જન્મ નિમિત શુભાશુભ કર્મના પરિણામને ધારણ કરી શકાય નહીં. અર્થાત્ રેકી શકાય નહીં.