________________
નથી, માટે જ ભેગી પુરૂષે સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અભેગી પુરૂષે કર્મથી મુક્ત થાય છે. (૧૮) અલ્લો સુકકો ય દો છઠ્ઠા, ગેલિયા મક્રિયામયા ! દેવિ આવડિઆ ફૂડે, જે અલ્લો સે તત્વ લગ્નઈ ૧૯ | લીલે અને સૂકે એવા છુટા માટીને બે ગોળા હોય તે બને ગેળાઓને ભીંત સાથે અફળાવ્યા છતાં લીલે ગેળે ભીંતની સાથે ચૂંટી જાય છે. (૧૯) એવં લગતિ દુમેહા, જે નરા કામલાલસા વિરત્તાઓ ન લગ્ગતિ, જહા સુકે અ ગેલએ કરવા
એ પ્રમાણે જે મનુષ્યો દુબુદ્ધિવાળા અને વિષેની લાલસાવાળા હોય છે, તે જી લીલા ગોળાની પેઠે રાગના અને નેહનાં સાધન રૂપ સ્ત્રી, પુત્ર, પરિવારાદિમાં લપેટાઈ જાય છે. પરંતુ વિરક્ત પુરૂષ સૂકા ગેળાની પેઠે લિપ્ત થતા નથી. (૨૨) તણુકઠેહિ વ અગ્ની લવણુસમુદ્દો નઈસહસ્તેહિ . ન ઈમે જીવો સકકો, તિપેઉં કામભોગેહિં ર૧
જેમ તૃણ અને કાષ્ઠ વડે અગ્નિ તૃપ્ત ન થઈ શકે, જેમ હજારે નદીઓ વડે લવણ સમુદ્ર તૃપ્ત ન થાય તેમ આ જીવને પણ ઘણા કામગ રૂપ વિષ વડે તૃપ્ત ન કરી શકાય. (૨૧) ભુત્તણુવિ ભોગસુહં, સુરનરખયસુ પુણુ પમાણું : પિજજઈનરએસુ ભેરવ, કલકલતઉ તંબપાણાઈ રિરા