________________
૯૬
દદિયવિસયસત્તા પડંતિ સંસારસાયરે જવા ! પફિખવ્ય છિન્નપંખા, સુસીલગુણુપેહુણવિહૂણું ૩રા
હે આત્મા ! ઇદ્રિના વિષયમાં આશક્ત થયેલા અને ઉત્તમ સદાચાર રૂપી પાંખ વિનાના જીવે છેદાયેલી પાંખવાળા પંખીની માફક સંસારરૂપી સમુદ્રમાં પડે છે. (૩ર) ન લહઈ જહા લિહ તે,
મુહલ્લિ અહિ જહા સુણુઓ .. સેસઈ તાલુઅરસિએ,
વિલિહંતે મન્નએ સુફખ ૩૩. જેમ કુતરે પિતાના જ મુખવડે આદ્ર થયેલા હાડકાને ચાટતે થકે એમ નથી જાણતા કે તે પિતાના તાળવાના રસને શેષે છે. તે તે પિતાના તાળવાના રસને ચાટતાં છતાં હું હાડકાને જ રસ ચાહું છું એમ સુખ માને છે.(૩૩). મહિલાણુ કાયસેવી,
ને લહઈ કિચિવ સુહે મહા પુરિ ! સે મન્નએ વરાઓ, સયકાયપરિશ્તમ સુફખ ૩૪.
તેમ સ્ત્રીઓની કાયાનું સેવન કરનાર પુરુષ કંઈપણ સુખ નથી પામતે, તે પણ તે પામર જીવ પિતાની કાયાના પરિશ્રમને જ સુખ માને છે. (૩૪) સુટહુવિ મગિજજત,
ન કલ્યવિ ક્યલઇ નલ્થિ જ સારે ! દિયવિસએસુ તહા, નલ્થિ સુહ સુહુવિ ગવિઠાપા
તે પોતાના કે તે પોતાના લઇ
છતાં હ