SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ છલ અવક્ખતા, નિરાવક્ખા ગયા અવિ−ણ.. તન્હા વયણુસારે, નિરાવઇક્ણ હાઅવ્વ ધરા વિષચેાની અપેક્ષા રાખતા જીવા ઠંગાયા છે, અને વિષયાની અપેક્ષા નહિં રાખનારા જીવો નિવિઘ્નપણે માક્ષપદને પામ્યા છે. તે કારણથી સિદ્ધાંતને સાર એજ છે કે વિષયાની અપેક્ષા રાખ઼વી નહિ. (૨૯) વિસયાવિક્ષ્મા નિવડઈ, નિરવિકૂખા તરઈદુત્તરભવોધ । દેવીદીવસમાગય—ભાઉ અન્નુઅલેણુ ટ્ટિા ૫૩૦ના વિષયની ઇચ્છાવાળા જીવ ભવભ્રમણમાં પડે છે, અને વિષયની ઈચ્છા રહિત થયેલા જીવ દુઃખે કરીને તરવા ચેાગ્ય એવા ભવ સમુદ્રને તરી જાય છે. અહી' રત્નદેવીના દ્વીપમાં ગયેલા જિનરક્ષિત તથા જિનપાલ એ બે ભાઈઆનુ દૃષ્ટાંત જાણવું. (૩૦) જે અતિક્ષ્મ દુખ, જ ચ સુહ' ઉત્તમ તિલેાયમિ ! તં જાસુ વિસયાં, ક્િખયહેઉઅ' સવ્વ ૩૧૧ હે આત્મા! આ ત્રણે જગતમાં જીવાને જે અતિ આકરૂ' દુઃખ પ્રાપ્ત થાય છે, અને જે અતિ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે, તે સ અનુક્રમે વિષયાની વૃદ્ધિ અને ક્ષયના હેતુથી થાય છે એમ તુ જાણજે. (૩૧)
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy