SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ સાધન નહિ એવા તલવાર આદિ પદાર્થોના વિષે જે કંઈ વિપરીત આચરણ કર્યું હોય, આચરણ નહિ કરવા લાયક અને મનથી પણ નહિ ઈચ્છવા લાયક, સૂક્ષ્મ કે બાદ પાપાનુબંધી પાપ, આ જન્મમાં કે પર-જન્મમાં, રાગ, દ્વેષ અને મોહ વડે કરવા, કરાવવા અને અનુમેદવારૂપે કર્યું હોય તે નિદનીય છે, તે દુકૃત રૂપ છે અને ત્યાગ કરી એગ્ય છે એમ મેં કલ્યાણમિત્ર ગુરુએ કહેલા ભગવાનના વચનથી જાણ્યું છે, અને આ એ પ્રમાણે જ છે એમ શ્રદ્ધાથી મને ગમ્યું છે. આથી અરિહંત અને સિદ્ધ સમક્ષ હું એ સર્વ પાપોની ગહ કરું છું. એ પાપ દુકૃત હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. અહીં (દુષ્કૃત ગહમાં) મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ. ૧૦. પ્રણિધાન શુદ્ધિ હેઉ મે એસા સમ્મ ગરિહા હેઉ મે અકરણનિયમો. બહુમયે અમેઅંતિ, ઈચ્છામ અસદ્ધિ, ૧. અરહંતાણું ભગવંતાણું, ર. ગુરુણું કલ્યાણમિત્તાણુતિ હાઉ મે એએહિં સંજોગો હાઉ મે એસા સુપત્થણ ! હાઉ મે ઈત્ય બહુમાણો હઉમે ઈઓ મુફખબીઅંતિા પત્તસુ એએસુ અહ સેવારિહે સિઆ, આરિહે સિઆ, પડિવત્તિજુએ સિ, નિરઆરપારગે સિઆ છે ,
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy