SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ૨૪. સાધુને દેવોથી અધિક સુખ સ એવં પણે, એવં ભાવે, એવં પરિણામે, અપ્પડિવડિએ, વઢમાણે તેઉલ્લેસાએ, દુવાલસમાસિએણું પરિઆએણે અઈકમઈ સવ્યદેવતઉલ્લેસ, એવમાહ મહામુણી તઓ સુકે સુકકાભિજાઈ ભવઈ છે નિર્મલ વિવેકથી આવી + બુદ્ધિવાળા, વિવેક વિના પણ સ્વભાવથી જ આવા ભાવવાળે, ગુરુના રોગ વિના પણ ક્ષ પશમથી આવા પરિણામવાળે, પતન નહિ પામેલ અને ચિત્ત-સુખના લાભારૂપ તેલેક્ષાથી વધતે પ્રસ્તુત સાધુ બાર મહિનાના દીક્ષા પર્યાયથી સર્વદેવની તેજ લેશ્યાને ઓળંગી જાય છે, અર્થાત સર્વ દેવના સુખથી + આવી બુદ્ધિ એટલે પ્રસ્તુત સાધુમાં જેની બુદ્ધિ છે તેવી. એ પ્રમાણે આવા ભાવ અને આવા પરિણામ વિશે પણ સમજવું. 9 અહીં વિવેક એટલે શાસ્ત્રને વિશિષ્ટ બેધ. કેટલાકને શાસ્ત્રના વિશિષ્ટ બેધપૂર્વક આ ભાવ થાય અને કેટલાકને માણતુષમુનિ આદિની જેમ વિશિષ્ટ બોધ વિના પણ સ્વભાવથી જ આ ભાવ હોય છે. તે પ્રમાણે કેટલાકને ગુરુના વેગથી આવા પરિણામ થાય છે, પણ કેટલાકને માલતુષમુનિ આદિની જેમ ગુરૂના વેગ પહેલાં પણ કર્મના ક્ષપશમથી આવા પરિણામ થાય છે.
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy