________________
૩૨૦
૨૪. સાધુને દેવોથી અધિક સુખ સ એવં પણે, એવં ભાવે, એવં પરિણામે, અપ્પડિવડિએ, વઢમાણે તેઉલ્લેસાએ, દુવાલસમાસિએણું પરિઆએણે અઈકમઈ સવ્યદેવતઉલ્લેસ, એવમાહ મહામુણી તઓ સુકે સુકકાભિજાઈ ભવઈ છે
નિર્મલ વિવેકથી આવી + બુદ્ધિવાળા, વિવેક વિના પણ સ્વભાવથી જ આવા ભાવવાળે, ગુરુના રોગ વિના પણ ક્ષ પશમથી આવા પરિણામવાળે, પતન નહિ પામેલ અને ચિત્ત-સુખના લાભારૂપ તેલેક્ષાથી વધતે પ્રસ્તુત સાધુ બાર મહિનાના દીક્ષા પર્યાયથી સર્વદેવની તેજ લેશ્યાને ઓળંગી જાય છે, અર્થાત સર્વ દેવના સુખથી + આવી બુદ્ધિ એટલે પ્રસ્તુત સાધુમાં જેની બુદ્ધિ છે તેવી. એ
પ્રમાણે આવા ભાવ અને આવા પરિણામ વિશે પણ સમજવું. 9 અહીં વિવેક એટલે શાસ્ત્રને વિશિષ્ટ બેધ. કેટલાકને શાસ્ત્રના વિશિષ્ટ બેધપૂર્વક આ ભાવ થાય અને કેટલાકને માણતુષમુનિ આદિની જેમ વિશિષ્ટ બોધ વિના પણ સ્વભાવથી જ આ ભાવ હોય છે. તે પ્રમાણે કેટલાકને ગુરુના વેગથી આવા પરિણામ થાય છે, પણ કેટલાકને માલતુષમુનિ આદિની જેમ ગુરૂના વેગ પહેલાં પણ કર્મના ક્ષપશમથી આવા પરિણામ થાય છે.