________________
31૯
થયેલી તૃપ્તિનું ક્ષણિક આનંદરૂપ ફળ અલ્પ છે, અને તેનું મૃત્યુરૂપ પરિણામ ભયકર છે. તેમ ગુરુ બહુમાન રહિત ક્રિયા વિરાધનાવાળી હોવાથી સાંસારિક સુખરૂપ ફળ અલ્પ મળી જાય છે, પણ એ ફળ પરિણાસે સૉંસારમાં પરિભ્રમણ કરાવે છે. આથી પરમાથી આ ક્રિયાનું ફૂલ અશુભ અનુખ ધવાળા સસાર = સંસાર પરિભ્રમણ જ છે
•
૨૩. ગુરૂ બહુમાનની સર્વોત્કૃષ્ટ સુંદરતા આયએ ગુરુબહુમાણે અવંઝકારણત્તણ । અએ પરમગુરુસોગાત સિદ્ધી અસ’સય। એસેહ સુહેાદએ, પિગટ્કતયણુબધું ભવવાહિતગિચ્છી ન ઈઆ સુંદર` પર । ઉવમા ઇત્થ ન વિજ્જઈ !
ગુરુ બહુમાન મેાક્ષનું અવંધ્ય કારણ હાવાથી આયત = મેાક્ષરૂપ છે. ગુરુ બૃહુમાનથી તીર્થંકરના સ ંચાગ થાય છે. તીર્થંકરના સંચાગથી અવશ્ય મેાક્ષ થાય છે. આથી આ ગુરુ બહુમાન શુભાય રૂપ છે, * પ્રકૃષ્ટ શુભાદયના અનુબંધ રૂપ છે, ભવવ્યાધિની ચિકિત્સા કરનારુ છે. ગુરુ બહુમાનથી અન્ય કંઈ સુંદર નથી. ગુરુ અહુમાન વિષે અન્ય કાઈ ઉપમા નથી,
× ગુરુબહુમાન શુભેદય આદિનુ કારણ હોવાથી કારડુમાં કા ના ઉપચારથી શુભેદય આદિરૂપ છે.