SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અઇદુજોયાણિ ઈંદિઆણિ, તહ ચંચલ ચિત્ત શાળા ૨ જીવાને વિષયવાસના રૂપ તરસ અતિ તીવ્ર છે, સંસાર ભાવના અનાદિ કાળની છે, ઇન્દ્રિયે પણુ દુઃખે કરીને જીતવા ચાગ્ય છે, અને ચિત્ત પણ ચંચળ છે. માટે ધર્મ વિના આ જીવના મેાક્ષ નથી. (૭૧) કલમલઅરઈઅસુક્ખ, વાહીદાહાઈ વિવિહંદુસ્ખાઈ મરપિ હુ વિરહાઇસુ, સપજ્જઈ કામવિઆણું ારા કામદેવ રૂપી તાપ વડે અતિ તપી ગયેલા પુરુષોને કલમલ, ( વિશેષ ગભરાટ ) અતિ વગેરે દુઃખ, વ્યાધિ અને દાહ વગેરે વિવિધ પ્રકારનાં દુ:ખા, તેમ જ : સ્ત્રીના વિરહાદિ થયે છતે મરણ પ્રાપ્ત થાય છે. (૭૨) પચિદિઅવિસયપસ ગરૅસિ, મણુવયણુકાય નવ સવરસ । ત વાહિસિ કત્તિએ ગલપઍસિ, જે અટ્ન નવિ ણિજ્જરેસિ છા હે જીવ! જો તું પાંચ ઇન્દ્રિયોના વિષયને પ્રસગ કરે છે, વળી મન, વચન અને કાયાને સંવરતા નથી, તેમ જ આઠ કર્મીને નિરતા નથી, તે હે જીવ! ખરેખર તું તારા ગળા ઉપર, જ કાતર ચલાવે છે. (૭૩)
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy