________________
૧૦૫
3
કિં તુમધા- સિકિવા સિ ધતૂરઆ,
અહવક સન્નિવાએણ આઊરિ ! અમયસમધમ્મ જ વિસય અવમન્નસે, વિસયર્વિસ વિસમ અમિય વ બહુ મન્નસે ૭૪ા
હે આત્મા! તું શું અંધ બની ગયા છે? કે શુ ધંતુરા પીધા છે ? અથવા શુ' સન્નિપાત રોગ વડે રાગી બની ગયો છે? કે જેથી અમૃત સરખા ધર્મને તુ વિષની પૈઠે અવગણે છે? અને ભયંકર વિષયરૂપી વિષને તુ અમૃતની પેઠે બહુમાન કરે છે ? (૭૪) તુજ્જ તહ નાવિન્નાગુણડબરા, જલણજાલાસુ નિવડતુ જિય નિબ્બર 1 પયવામેસ કામેણુ જ રજ્જસે,
જેહિ' પુણધ્રુવ નરયાનલે પચ્ચસે પા હે જીવ! તેવા પ્રકારના મેાટા જ્ઞાન, વિજ્ઞાન અને ગુણના તે તારા આડંબર અતિશયપણે અગ્નિની જવાળામાં પડા, કારણ કે જે કામ-વિષયે વડે તુ' વારંવાર નરકની અગ્નિમાં પકાય છે, તેવા જ સ્વભાવે કરીને પ્રતિકૂળ એવા કામભોગમાં રાજી થાય છે, માટે તારો ગુણના આખર ફાગટ છે, (૭૫) દહઈ ગૈાસીસિસિરખડ છારએ, છગલગહણુ મેરાવણ' વિકએ !