________________
૧૩૯
યુધ્ધ વ્યાપ્ત વહતિ વધધીધૂમ્યયા ક્રોધદાવ, ત માનાદ્રિ રિહર દુરારાહમૌચિત્યવૃત્ત ૫૪૯ા
જેનાથી દુઃખે કરીને તરી શકાય એવી આપત્તિ રૂપી નદીઓના વિસ્તાર પ્રગટ થાય છે, જેને વિષે ઉત્તમ પુરુષોને પ્રીતિકર ગુણાના સમુહનું નામ પણ નથી. વળી જે હિંસાની બુદ્ધિ રૂપી ધૂમ્રના સમૂહથી વ્યાપ્ત એવા ક્રોધ રૂપી દાવાનળને ધારણ કરે છે તે દુઃખે કરી ચઢી શકાય તેવા માનરૂપ પર્વતના ચિત વર્તન દ્વારાત્યાગ કરા. (૪૯) શમાલાન ભજનૢ વિમલમતિનાડી વિધટયન્, કિરન્ દુર્વાક્ષાંશૂલ્કરમગણયન્નાગમણિમ્। ભ્રમન્ત્રો સ્વૈર વિનયનયવીથી વિદલયનું, જન: ક નાનથ" જયતિ મદાંધા દ્વિપ વ ાપા
શાંતિ રૂપ હાથીને બાંધવાના થાંભલાને ભાંગતા, નિર્મળ બુદ્ધિ રૂપ દોરડાને તાડતા, દુષ્ટવાણી રૂપ ધૂલિ સમૂહને ઉડાડતા, સિદ્ધાંત રૂપ અંકુશને ન ગણતા, પૃથ્વી ઉપર પેાતાની મરજી મુજબ ભમતા અને વિવેક રૂપી ન્યાય માર્ગને ઉખેડી નાખતા, મદથી અંધ બનેલ પુરુષ હાથીની જેમ કયા અનને ઉત્પન્ન નથી કરતા ? (૫૦) ઔચિત્યાચરણ, વિલુમ્પ`તિ પર્યાવાહ નભસ્વાનિવ, પ્રધ્વંસ વિનય નયહિરવ પ્રાણસ્પૃશાં જીવિતમ્।