________________
૧૩૮
જે સંતાપને વિસ્તારે છે, વિનયને નાશ કરે છે, મિત્રતાને નાશ કરે છે, ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, દુર્વચનને જન્મ આપે છે, કલેશને પિદા કરે છે, કીર્તિને કાપે છે, દુબુદ્ધિને ફેલાવે છે, પુણ્યદયને હણી નાખે છે અને દુર્ગતિને આપે છે તે દોષિત એવો રોષ (ક્રોધ) સજજનોને તજવા ગ્ય છે. (૪૭) કે ધર્મ દહતિ દ્રમં દવ વોન્મજ્ઞાતિ નીતિ લતાં, દીવેન્યુફલાં વિધુતુદ ઈવ કિલજ્ઞાતિ કીર્તિ
નૃણામ્ . સ્વાર્થ વાયુરિવાઝુદં વિઘટયયુલાસયત્યાપદ, તૃષ્ણા ઘર્મ ઈચિતઃ કૃતકૃપાલોપ: સ કેપ:
કથમ્ ૪૮ અગ્નિ જેમ વૃક્ષને તેમ જે (કો) ધર્મને બાળી નાખે છે. હાથી જેમ લતાને તેમ જે નીતિ રૂપી લતાને ઉખેડી નાખે છે. રાહુ જેમ ચંદ્રની કલાને કલેશ પમાડે છે તેમ જે મનુષ્યની કીતિને નાશ પમાડે છે. વાયુ જેમ વાદળને વિનાશ કરે છે તેમ જે સ્વાર્થને વિનાશ કરે છે, ઉનાળે જેમ તૃષાને વધારે છે તેમ જે આપત્તિને વધારે છે અને જેણે દયાને લેપ કર્યો છે તે ક્રોધ શી રીતે કરવા ગ્ય છે? (અર્થાત કરવા યોગ્ય નથી જ.) (૪૮) યસ્માદા વિર્ભવતિ વિતતિસ્તરાપન્નદીના, યમિન શિષ્ટાભિરચિતગુણગ્રામનામાપિ નાસ્તિ 1.