SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ જે વિકાર કરવામાં મદિરા ભાઈબંધ છે ત્રાસ પમાડવામાં સર્પને પ્રતિબિંબ રૂપ છે. શરીરને બાળવામાં અગ્નિને ભાઈ છે. અને જ્ઞાનને નાશ કરવામાં જે લાંબા કાળથી વિષવૃક્ષ જેવો છે. તે ક્રોધ કલ્યાણને ઈચ્છવામાં કુશળ પુરૂએ મુળમાંથી ઉખેડી નાખવું જોઈએ. (૪૫) ક્ષતિ કવિતશ્રેય શ્રેણિપ્રસૂનપરંપરા, પ્રશમપયસા સિક્ત મુક્તિ તપશ્ચરણમઃ | ચદિ પુનરસૌ પ્રત્યાત્તિ પ્રકોપહવિભું , ભજતિ લભતે ભસ્મીભાવં તદા વિફલોદય: ૧૪૬૫ તે ઉત્પન્ન કરી છે કલ્યાણની પરંપરા રૂપ પુની શ્રેણી જેણે એ અને શમભાવ રૂપ જળ વડે સિંચન કરાયેલ એ તપ અને ચારિત્ર રૂપી વૃક્ષ મુક્તિ ફળને આપે છે. પરંતુ જે આ (તપ અને ચારિત્ર રૂપી વૃક્ષ) ક્રોધ રૂપ અગ્નિના પડખાને સેવે છે તે ફળના દેખાવથી રહિત એવો તે ભસ્મપણને પામે છે. (૪૬) સંતાપે તનુતે ભિનેત્તિ વિનય સૌહાર્દમુત્સાદયત્યાં જનયત્યવઘવચન સૂતે વિધરે કલિમ્ કીર્તિકુન્તતિ દુર્મતિવિતરતિ વ્યાહન્તિ પુણ્યોદયમ્, દત્તે યઃ કુગતિ સ હાતુમુચિત રોષ: સ દોષ સતામ્ પ૪માં
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy