________________
૧૨૧
મારૂપ પાપુને સ્પષ્ટ કરે છે. તેમ જ જે કરવા ચેાગ્ય અને ન કરવા ચેાગ્યના વિવેકને જણાવે છે તે ગુરુ વિના બીજાં કાઈ સંસાર રૂપ સમુદ્રમાં વહાણ સમાન નથી. (૧૪) પિતા માતા ભ્રાતા પ્રિયસહચરી સૂનુનિવહ:, સુહસ્વામી માદ્યત્કરિભટરથાશ્વ: પિરકરઃ । નિમજ્જન્ત' જન્તુ નરકકુરૅ રક્ષિતુમલ, ગુરો ર્માંધ પ્રકટનપરાત્કાપિ ન પરઃ
શામાા
નરક રૂપી ખાઈને વિષે પડતા જીવને પુણ્ય અને પાપને પ્રકટ કરવામાં તત્પર એવા ગુરુ સિવાય બીજો કોઈ માતા, પિતા, ભાઈ, પ્રેમાળ પત્ની, પુત્રને સમુદાય મિત્ર, મદ ઘેલા હાથી, ચેઢા, રથ અને ઘેાડાવાળા સ્વામી કે સેવક વર્ગ રક્ષણ કરવા સમર્થ નથી. (૧૫) કિં ધ્યાનેન ભવત્વોષવિષયત્યાગૈસ્તપાભિઃ કૃત, પૂર્ણ... ભાવનયાલિમાન્દ્રયદમૈ: પર્યાપ્તમાતાગમ: । કિં ત્યેક ભવનાશન કુરુ ગુરુપ્રીત્યા ગુરઃ શાસન, સર્વે યેન વિના િવનાથબલવત્ સ્વાર્થાય
નાલ ગુણાઃ ॥૧૬॥
ધ્યાન ધરવાથી શું ? સવ` વિષયાને તજવાથી શું ? તપ કરવાથી પણ શું ? ઇન્દ્રિયાને દમવાવડે પણ શુ' ? (કે) શાસ્ત્રો પ્રાપ્ત થવા વડે પણ શુ? ફક્ત અતિશય પ્રીતિ વડે ભવભ્રમણના નાશ કરનાર એક ગુરુની આજ્ઞાને જ