________________
૧૨૨
સ્વીકાર કર ( કેમકે ) જેના વિના નાથ વિનાના સૈન્યની જેમ સર્વે ગુણા પોતપાતાના ફલ આપવા સમથ નથી. (૧૬)
ન દેવ... નાદેવ' ન શુભગુરુમેવ ન કુગુરુ, ન ધર્મ નાધ" ન ગુણપરિણુદ્ધ ન વિગુણું ! ન નૃત્ય નામૃ ન હિતમહિત` નાપિ નિપુણ, વિલાકન્તુ લાકા જિનવચનચક્ષુરિહિતાઃ ૫૧૭ના
શ્રી જિનેશ્વર દેવના વચન રૂપી નેત્રાથી રહિત લાકે નથી દેવને જાણુતા, નથી તેા કુદેવને જાણુતા, નથી સુગુરુને પીછાણુતા, નથી તેા ક્રુગુરુને પીછાણુતા, નથી ધમને જાણુતા, નથી તે અધમ તે જાણતા, નથી ગુણવાનને જાણતા, નથી તેા નિર્ગુણીને, નથી 'કૃત્યને કે અકૃત્યને જાણતા, તેમજ નથી તે સારી રીતે પોતાના હિતને જાણતા કે પોતાના અહિતને જાણતા. (૧૭) માનુષ્ય વિફલ` વદન્તિ હૃદય વ્ય' વૃથા શ્રોત્રયનિર્માણ. ગુણદોષભેદકલનાં તેષામસભાવિનીમ્ । દુર્વાર નરકાન્ધરૂપપતન' મુક્તિ' ખુધા દુભાં, સાવજ્ઞ: સમયેા દયારસમયેા યેષાં ન કર્ણાતિથિ: ૧૧૮
શ્રી સર્વજ્ઞ ભગતે કહેલા દયામય સિદ્ધાન્ત જે લોકોને કણ ગોચર થયા નથી, તેમના મનુષ્યપણાને પંડિતા નિષ્ફળ કહે છે, હૃદયને નકામું કહે છે. એ કાનની રચના ફાગટ કહે છે. ગુણ-દોષની ભિન્નતાના વિચાર પણ ન