________________
૧૧૩
સંભવી શકે તેમ છે. નરક રૂપ અંધાર કુવામાં પડવું દુઃખે કરી અટકાવી શકાય તેમ છે. અને મુક્તિ પણ દુભ છે. (૧૮)
પીયૂષ' વિષવજ્જલ જૂવલનવત્તેજસ્તમઃસ્તામવન્મિત્ર' શાત્રવવત્ સ્રર્જ ભુજગવચ્ચિન્તામણિ
લેખવત્ ।
જ્યાનાં ગ્રીષ્મજઘવત્ સ મનુતે કારુણ્યમણ્યાપણું, જૈનેન્દ્ર' મતમન્યદર્શનસમ યા દુતિન્યતે ૧૯
જે દુર્બુદ્ધિ દયા રૂપી કરિયાણાની દુકાન સમાન શ્રી જિનેશ્વર પ્રભુના મતને અન્ય દન સમાન માને છેતે અમૃતને ઝેર સમાન, જળને અગ્નિ સમાન, પ્રકાશને અંધકારના સમૂહ સમાન, મિત્રને શત્રુ સમાન, પુષ્પમાળાને સ” સમાંન, ચિ ંતામણિને પત્થર સમાન અને ચંદ્રની કાન્તિને ઉનાળાના તા૧ સમાન માને છે. (૧૯) ધર્મ જાગરયત્યઘ` વિધટયત્યુત્થાપયત્યુત્પથ, ભિન્તે મત્સરમુચ્છિનત્તિ કુનયં
મઘ્નાતિ મિથ્યામતિમ્ ।
વૈરાગ્ય વિતનાતિ પુષ્યતિ
કૃપાં મુખ્શાતિ તૃષ્ણાં ચ ય—