________________
૮૧
આ મારી અનુમોદના ઉત્તમગુણોથી યુક્ત અરિહંત આદિના પ્રભાવથી સૂત્રાનુસારે સમ્યગ્ન વિધિપૂર્વક થાઓ, કર્મને નાશ થવાથી સમ્યગ્ર શુદ્ધ આશયવાળી બને, ક્રિયાથી સમ્યફ સ્વીકાર રૂપ બને, સારી રીતે નિર્વાહ કરવાથી સમ્યમ્ નિરતિચાર બને
અચિન્ય શક્તિથી યુક્ત તે અરિહંત આદિ ભગવંત વીતરાગ છે, સર્વજ્ઞ છે, પરનું કલ્યાણ કરનારા છે, ઉત્તમ કલ્યાણના હેતુ છે. પણ હું મૂહ, પાપી, અનાદિથી મેહવાસિત, અને પરમાર્થથી હિતાહિતને અજાણ છું. અરિહંત આદિના સામર્થ્યથી હું હિતાહિતને જાણકાર બનું, હિતમાં પ્રવૃત્ત બનું, સર્વ પ્રાણીઓ પ્રત્યે ઉચિત વર્તન વડે આરાધક બનું, કારણ કે તેમાં મારું હિત છે. - હું સુકૃતને ઈચ્છું, છું, સુકૃતને ઈચ્છું છું, હું સુકૃતને
ઈચ્છું છું.
.
૧૩ સૂત્રપાઠનું ફળ અશુભની નિવૃત્તિ એવમે સમ્મ પઢમાણસ્સ સુણમાણસ્સ અણુપેહમાણમ્સ, સિઢિલીભવંતિ પરિહાયંતિ ખિજજંતિ અસુહકમ્માણુબધા નિરણુબંધે વાસુહકમે ભગ્નસામત્યે સહપરિણામેણં, કડગબધે વિઅ વિસે, અપફલે સિઆ, સુહાવણિજજે સિઆ, અપુણભાવે સિઆ છે