________________
૧૨૦
સ અરિહંતાના ધર્માંપદેશ આદિ અનુષ્ઠાનાને અનુમાનુ છું. સર્વ સિદ્ધોના અવ્યાબાધ (= પીડાના અભાવ ) આદિ સિદ્ધપણાને અનુમોદું છું. સ` આચાર્યના જ્ઞાનાચારાઢિ આચારને અનુમોદું છુ. સવ ઉપાધ્યાયેાના સૂત્રદાનને અનુમાહું છું. સર્વ સાધુઓની સુંદર સ્વાધ્યાય આદિ ક્રિયાને અનુમેદું છું. સ` શ્રાવકોના મોક્ષના સાધનભૂત વૈયાવચ્ચ આદિ વ્યાપારાને અનુમોદુ છુ. નજીકમાં મોક્ષે જનારા અને શુદ્ધ આશયવાળા સÖદેવાના અને સર્વાંજીવાના સામાન્યથી શુભ વ્યાપારાને અનુમા છું. ૧૨. પ્રણિધાન શુદ્ધિ
હોઉ મે એસા અણુમાઅણા । સમ્મ વિહિપુઆિ, સમ્મ` સુદ્ધાસયા, સમ્મં પડિવુંત્તિરૂઆ, સમ્મ નિરઆિરા । . પરમગુણજુત્તઅરહ'તાઈસામન્થુએ, અર્ચિ'તસત્તિજજ્ઞા હિ તે ભગવતા, વીઅરગા સવ્વષ્ણુ પરમકલ્લાણા, પરમકલ્લાણહેઊ સત્તાણુ, ‘મૂઢ અમ્તિ પાવે,’ અણાઈમાહવાસિએ, અણુભિન્ને ભાવ હિંઆહિઆણ, અભિન્ને સિઆ, અહિઅનિવૃિત્તે સિઆ, હિઅપવિત્ત સિઆ, આરાહગે સિઆ ઉચિઅપડિવત્તીએ સવ્વસત્તાણું સ—હિઅતિ । ઇચ્છામિ સુકડ, ઇચ્છામિ સુકડ` ઈચ્છામિ સુકડ