SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ,૧૮૬ પુરૂષ આવા દશ દૃષ્ટાંતે કરી દુઃખે પામવા ચેાગ્ય, અને વીજળીના ઝબકારા જેવુ. ચંચળ મનુષ્યપણુ પામીને ધમાં ભેદ પામે છે, એટલે ધર્મ કરવામાં પ્રમાદ કરે છે તેને કાયર પુરૂષ સમજવા. તે સત્પુરૂષોની પંક્તિમાં ગણાવા લાયક થતા નથી. (૬૮) માણસજમ્મુ તડિ લદ્ધિયમિ, જિણિદધમ્મા ન ક ય જેણ તુટ્યું ગુણે જહ ધાણક્કએણુ, હત્યા મલેવ્વા ય અવસ તેણું ૧૬૯ જેણે સ*સાર સમુદ્રના કાંઠા રૂપ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવા છતાં શ્રી જિનેન્દ્રના ધમ નથી કર્યાં તેને દોરી તૂટી ગયેલા ધનુષ્યધારીની પેઠે પાછળથી અવશ્ય હાથ ઘસવા પડે છે પશ્ચાત્તાપ કરવા પડે છે. (૬૯) ૨ે જીવ ! નિરુણિ ચંચલ સહાય, મિલ્લવિષ્ણુ સયલવિ બઝભાવ ૧. નવભૈયપરિગ્ગહવિવિહાલ, સંસાર અસ્થિ સહુ ઈંદયાલ ૧૭૦હે જીવ! સાંભળ–તું આ ચંચળ સ્વભાવવાળા સ શરીરાદિ બાહ્યભાવને તથા નવ પ્રકારના પરિગ્રહના જુદા જુદા સમૂહને મૂકીને પરલેાકમાં જઈશ, કારણકે સંસારમાં જે શરીરાદિક દેખાય છે, તે સર્વ ઇંદ્રજાળ સમાન છે. (૭૦)
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy