________________
૮૭
પિયુત્તમિત્તધરઘરણિજય,. | * ઈહઈય સવ્ય નિયસુહસહાય ! નવિ અત્યિ કઈ તુહ સરણિ મુખ!
ઈક્કલું સહસિ તિરિનિરય–દુખ ૧૭ના હે મૂખ! આ લેકમાં તને અતિશય વહાલે એવો પિતા, પુત્ર, મિત્ર, ઘર અને સ્ત્રી વિગેરેનો સમૂહ પિતે પિતાનું સુખ કરવાના સ્વભાવવાળે છે, અને નરક તથા તિર્યંચ સંબંધિ દુઃખને તું એકલે જ સહન કરીશ, પરંતુ તે વખતે તેમાંનું કેઈપણ હારૂં રક્ષણ કરવા આવતું નથી. (૭૧) કુસગે જહ સબિંદુએ,
થવં ચિઠઈ લંબમાણુએ છે એવું મણઆણ છવિય,
સમય ગોયમ! મા પમાયએ છરા શ્રી મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ! ડાળના અગ્રભાગે લટકી રહેલું ઝાકળનું બિંદુ જેમ છેડે કાળ ટકી રહે છે, તેમ મનુષ્યોનું આયુષ્ય પણ અતિ-અલ્પકાળનું છે માટે હે ગૌતમ! એક સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ. (૭૨) સંબુઝહ કિ ન બુક્ઝહ,
સંહી ખલુ પચ્ચ દુલ્લહા !.