SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ દંડકલિ કરિત્તા, - વચ્ચતિ હુ રાઈઓ આ દિવસા અ . આઉસં સંવિલંતા, ગયાવિ ન પુણે નિયનંતિ ૪રા " હે જીવ! જેમ દંડ સૂત્રની કલના કરે છે એટલે લુગડું વણવાને માટે ફાળકા ઉપર રહેલા સૂત્રને જેમ, અંત્યજ લેકે દંડથી ઉકેલે છે તેમ રાત્રિ-દિવસે પણ આયુષ્યને ઉકેલતા જાય છે પરંતુ તે ગયેલા રાત્રિ-દિવસે પાછા આવતા જ નથી. (૪૨) જહેહ સીહે વ મિય ગણાય, મગૂ કરે ઈ હુ અંતકાલે ન તસ્સ માયા વ પિયા વ ભાયા, કાલમિ. સંમિ સહરા ભવંતિ ૪૩ જેમ આ લેકમાં સિંહ મૃગને ગ્રહણ કરીને નાશ કરે છે, તેમ મૃત્યુ નિચે પુરૂષને આયુષ્ય પૂર્ણ થયે લઈ જાય છે, તે સમયે તેને માતા-પિતા અને ભાઈ ક્ષણ, માત્ર પણ સહાય કરવાને સમર્થ થતા નથી. (૩) જીએ જલબિંદુસમ, સંપત્તીઓ તરંગલોલાઓ ! સુમિણુયસમં ચપિમ્મ, જ જાણતુ તં કરિજ્જાસુ ૪૪ હે આત્મા ! આયુષ્ય દર્ભના અગ્રભાગ પર રહેલા પાણીના બિંદુ સમાન અસ્થિર છે અને સંપત્તિ જળના
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy