________________
૧૭૭
ડજષ્ઠતમખાણમુવફખયામિ, - જે ઘમ્મરહિએ દિઅહા ગમામિ ૩૯લા
હે જીવ! તને એ વિચાર કેમ નથી આવતો કે હું પાછલી ચાર ઘડી રાત્રિ રહે ત્યારે જાગીને એ વિચાર કરું કે “હું ધર્મ રહિત થયે છતાં ફેગટ દિવસે કેમ ગુમાવું છું ? તથા શરીર રૂપી ઘર બળતે છતે પણ હું શા માટે સૂઈ રહ્યો છું ? અને શરીર રૂપ ઘર સાથે બળતા આત્માની ઉપેક્ષા કેમ કરૂં છું? (૩૯) જા જા વચ્ચઈ રયણી, ન ય સા પડિનિયત્તઈ ! અહમ્મ કુણમાણસ, અહલા જતિ રાઈઓ ૪૦ | હે જીવ? જે જે રાત્રિ-દિવસ જાય છે તે તે પાછા આવતા નથી, માટે અધર્મને કરનારા હારા રાત્રિ-દિવસે નિષ્ફળ જાય છે. (૪૦) જન્સલ્થિ મય્યણ સખે,
જલ્સ વ અસ્થિ પલાયનું દ જે જાણે ન મરિસામિ, સે હુ કખે સુએ સિઆ ૪૧ | હે જીવ! જે પુરૂષને મૃત્યુ સાથે મિત્રતા છે, અથવા જે પુરૂષને મૃત્યુથી નાસી જવું છે અને જે પુરૂષ એમ જાણે છે કે હું મરીશ જ નહિં તે પુરૂષ કદાચિત આવતી કાલે ધર્મ થશે એવી ઈચ્છા કરે તે ભલે. (૪૧) વ. સ્ત. સં. ૧૨