________________
૨૬ર એમિ ઉદગબિંદુમિ,
જે જીવા જિણવહિં પત્નત્તા તે જઈ સરિસવમિત્તા, જબૂદી ન માયંતિ શલ્પા
એક પાણીના બિંદુમાં જે જે જિનેશ્વરે કહ્યા છે, તેને સરસવ માત્ર શરીરવાલા કરીએ તે જંબુદ્વીપમાં સમાય નહીં. છેલ્લા બરંટતંદુલમિત્તા, તેઉકાએ હવંતિ જે જવા ! તે જઈ ખસખસમિત્તા, જબૂદી ન માયંતિ ૯૬
બંટી, તંદલ માત્ર તેઉકાયને વિષે જેટલા જીવો છે, તે જે પશખશ પ્રમાણ શરીરવાલા કરીએ તે જબૂદ્વીપમાં સમાય નહીં. દા . જે લિંબપત્તમિત્તા, વાઉકાએ હવંતિ જે જીવા છે તે મલ્થ લિખમિત્તા, જંબૂદી ન માયંતિ ૯૭
લીંબડાના પાંદડા જેટલી જગ્યા રોકનારા વાયુકાયમાં જે જીવે છે, તે દરેકને માથાની લીખ માત્ર શરીરવાલા કરીએ તે જંબુદ્વીપમાં સમાય નહીં. ૯િ૭
પાસથાના સંગમાં રહેનારા મુનિ અવંદનીક છે. અસુઈઠાણે પડિઆ, ચંપકમાલા ન કીરઈ સીસે પાસસ્થાઈ ઠાણે, સુવટ્ટમાણે તહ અપુજજે ૯૮