________________
×ä
જ્યારે આપ સુખને વિષે, દુઃખને વિષે, સ`સારને વિષે અને મેાક્ષને વિષે ઉદાસીન-મધ્યસ્થભાવ ધારણ કરે છે, ત્યારે પણ આપને બૈરાગ્ય હોય જ છે. તેથી આપ.. કયાં અને કારે વિરાગવાળા નથી ? સર્વત્ર વિરાગી જ છે. (૬) દુ:ખગર્ભ માહગર્ભ, વૈરાગ્યે નિષ્ઠિતાઃ પરે । જ્ઞાનગર્ભ તુ વૈરાગ્ય, ત્વય્યકાયનતાં ગતમ્ ur
હે ભગવન્ ! પરતીથિકા દુઃખગિત અને માહગભિત વૈરાગ્યમાં સ્થિત થયેલા છે પરન્તુ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય તા કેવળ આપનામાં જ એકીભાવને પામેલ છે. (૭) ઔદાસીન્યપિ સતત, વિશ્વવિશ્વાકારિણે । નમા વૈરાગ્યનિષ્નાય, તાયિને પરમાત્મને
แcut
ઉદાસીનભાવમાં પણ નિરન્તર સમસ્ત વિશ્વ ઉપર ઉપકાર કરનાર, બૈરાગ્યમાં તત્પર, સર્વના રક્ષક અને પરબ્રહ્મસ્વરૂપ એવા પરમાત્માને અમારે થાઓ. (૮)
નમસ્કાર
પ્રકાશ તેરમા
અનાહતસહાયસ્ત્ય, ત્વમકારણુવત્સલઃ । અન િતસાધુત્વ, ત્વમસમ્બન્ધયાન્ધવઃ ॥૧૪ હે ભગવન્! મેાક્ષમાગ માં પ્રયાણ કરનારા પ્રાણીઓને આપ ખેલાવ્યા વિના જ સહાય કરનારા છે. અકારણ
વ. હ્તા. સ. ૪