________________
४८
વિવેકશાહૈબૈરાગ્ય-શસ્ત્ર શાત ત્વયા તથા યથા ક્ષેડપિ તત્સાક્ષા–દકુઠિતપરાક્રમમ હા
હે નાથ! વિવેકરૂપી શરાણવડે બૈરાગ્યરૂપી શસ્ત્રને આપે તેવા પ્રકારે ઘસીને તીક્ષણ કર્યું છે કે જેથી મોક્ષને વિષે પણ તે વૈરાગ્યરૂપ શસ્ત્રનું પરાક્રમ સાક્ષાત અકુંઠિતહણાયા વિનાનું રહ્યું (૩) યદા મરુન્નરેન્દ્રશ્રી,–ત્વયા નાથાપભજ્યતે | યત્ર તત્ર રતિર્નામ, વિરક્તવં તદાપિ તે જ
, હે નાથ! જ્યારે આપ પૂર્વભવમાં દેવઋદ્ધિને અને મનુષ્યભવમાં રાજ્યઋદ્ધિને ઉપભોગ કરો છો ત્યારે પણ
જ્યાં ત્યાં આપની રતિ જણાય છે, તે પણ વિરક્તરૂપ હોય છે. કારણ કે તે તે ઋદ્ધિને ભેગવતાં પણ આપ ભગફળવાળું કર્મ વિના ભોગવે ક્ષય નહિ પામે એમ વિચારીને અનાસક્તપણે જ ભેગો છો. (૪) નિત્ય વિરકૃતઃ કામે, યદા યોગ પ્રપઘસે છે અમેભિરિતિ પ્રાર્ય, તદા વૈરાગ્યમસ્તિ તે પાા
હે નાથ ! જે આપ કામભેગેથી સદા વિરક્ત છે. તે પણ જ્યારે આપ રત્નત્રયીરૂપગને સ્વીકારો છો ત્યારે
આ વિષયોથી સયું’ એ વિશાળ મૈરાગ્ય આપનામાં હોય છે. (૫) સુખે દુઃખે ભવે મોક્ષે યદૌદાસીન્સમીશિષે ! સદા વૈરાગ્યમેવેતિ, કુત્ર નાસિ વિરાણવાનું મેદા