________________
૫૫
જ્યારે નિદ્રા રૂપ પ્રમાદના વશ થકી ચૌદ પૂર્વધર નિાદને વિષે અન તકાલ સુધી રહે છે, તેા હે જીવ ! હારૂ' ... શું થશે ? અર્થાત્ તું જો નિદ્રા-પ્રમાદને વશ પડચેા તે કદી પણ ઉંચા આવી શકીશ નહીં. જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા. હય નાણું કિયાહીણું,હયા અન્નાણુ પાસતા પ’ગુલા દડ્યો, ધાવમાણાઅ અધએ પા
કિયા ।
ક્રિયા હીન જે જ્ઞાન તે હણ્ણાએલુ છે અને અજ્ઞાન– પણાથી ક્રિયા હણાએલી છે. અર્થાત્ જ્ઞાન વડે શુભા-શુભભાવકૃત્યાકૃત્ય જાણે છે, પર`તુ જો શુભ ક્રિયા કરતા નથી તેા તેથી કાંઈ પણ સિદ્ધિ થતી નથી. અહિં દૃષ્ટાંત કહે છે-પાંગલા દેખતા થકા દાઝયો અને આંધલા દાડીને દોડ્યો. ાપા
સોગસિદ્ધીઅ લ' વયંતિ,
ન હુ એગચકૅણ રહેા પયાઈ ।
અધા ય પય વણે મિચ્ચા,
તે સ’પઠ્ઠા નગર’વિટ્ટા ૭૬ા પંડિત પુરુષા જ્ઞાન અને ક્રિયાના સંચેાગની સિદ્ધિ વડે જ મુક્તિ રૂપ ફલની પ્રાપ્તિ કહે છે. કારણ કે-એક પૈડા વડે રથ ચાલતા નથી, પણ એ પૈડાં વડે જ ચાલી શકે છે. ઈંડાં દૃષ્ટાંત કહે છે-આંધલા અને પાંગળા વનને