________________
२५४
પાપશ્રમણનું લક્ષણ. સય ગેહ' પરિચ્ચ, પગેહ ચ વાવડે નિમિત્તેણુ ય વવહરઈ, પાવસમત્તિ વુચ્ચ ૭૧
જે પાતાનુ ઘર તજી દઈને પરઘરને જોયા કરે છે, ( પરને વિષે મમત્વ ધારણ કરે છે) અને નિમિત્ત વડે વ્યાપાર કરે છે તેને પાપભ્રમણ કહીએ. ૭૧ દુધ દહી વિગઈ; આહારેઈ અભિક્ષણ ન કરેઇ તવેાકમ્મ, પાવસમત્તિ બુચ્ચઈ છરા
દૂધ, દહિં અને ઘતાદિક વિગઈ વાર વાર વાપરે અને તપકમ ન કરે, તે પાપભ્રમણ કહેવાય છે. છરા પાંચ પ્રમાદ સેવવાનુ ફૂલ.
મજ્જ વિસય કસાયા,
નિંદ્દા કિહા ય પંચમી ભણિયા । એએ પાંચ પમાયા, વ પાડતિ સંસારે છા મદ, વિષય, કષાય, નિદ્રા અને પાંચમી વિકથા એ પાંચ પ્રમાદો જીવને સ'સારને વિષે પાડે છે.
નિદ્રાથી થતી હાનિ.
જઈ ચઉદસપુળ્વધરા,
વસઇ નિંગાએસુઙ્ગત કાલ` । નિદ્વાપમાયવસ, તા હેાહિસિ કહ તેમ વ ાજા