________________
16
હું કામધેનુ કલ્પતરૂ ચિંતામણિના પ્યારમાં, ખાટા છતાં અ ંખ્યા ઘણુ' બની લુખ્ય આ સંસારમાં ! જે પ્રગટ સુખ દેનાર હારા ધર્મ તે સેબ્યા નહી', મુજ મૂખ ભાવાને નિહાળી નાથ ! કર કરૂણા કઈ ૫૧૯મા
મે' ભાગ સારા ચિંતળ્યા તે રાગ સમ ચિંત્યા નહિ', આગમન ઇચ્છયુ' ધનતણુ પણ મૃત્યુને પ્રીયુ' નહિં ! નહી' ચિંતવ્યુ. મેં નર્ક-કારાગૃહ સમી છે નારીએ, મધુબિંદુની આશામહીં ભય માત્ર હું ભૂલી ગયો ારબા
હુ' શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો। વળી તીના ઉદ્ધાર આદિ કાઈ કાર્યો નવ કર્યો. ફાગત અરે ! આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યાં ૫૨૧
ગુરૂવાણીમાં વૈરાગ્ય કેરા રંગ લાગ્યા નહી. અને, દુન તણાં વાકો મહી' શાંતિ મળે કયાંથી મને ! તરૂ' કેમ ? હું સંસાર આ અધ્યાત્મ તે છે નહી' જરી, તૂટેલ તળીયાના ઘડા જળથી ભરાયે કેમ કરી? ારરા
મે' પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતા હજી, તે આવતા ભવમાં કહેા ! કયાંથી થશે હું નાથજી : ભાવિને સાંપ્રત ત્રણે ભવ નાથ! હું હારી ગયેા, સ્વામી ! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો ારા
ભૂત