________________
અથવા નકામું આપ પાસે નાથ! શું બકવું ઘણું, હે દેવતાના પૂજ્ય! આ ચરિત્ર મુજ પિતાતણું ! જાણે સ્વરૂપ ત્રણ લેકનું તે મારું શું માત્ર આ, જ્યાં કોડને હિસાબ નહીં ત્યાં પાઈનીતે વાત ક્યાં? ૨૪ હારાથી ન સમર્થ અન્ય દિનને ઉદ્ધારનારે પ્રભુ ! હારાથી નહી અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ! મુક્તિ મંગળ સ્થાન! તેય મુજને ઈચછા ન લક્ષ્મી તણી, આપ સમ્યગ રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી રપા
| શ્રી ઈન્દ્રિય પરાજય શતક છે સુશ્ચિય સૂર સે ચેવ, પંડિઓ તે પસંસિમો નિચ્ચે ઈદિયારેહિ સયા, ન લેટિએ જમ્મુ ચરણધણું ૧
તે જ નિશ્ચય શૂરવીર છે, તે જ નિશ્ચય પંડિત છે, અને તેની જ અમે નિત્ય પ્રશંસા કરીએ છીએ કે જેનું ચારિત્ર રૂપી ધન ઈન્દ્રિય રૂપી ચેરેએ નિરંતર લૂંટવું નથી. (૧)
• દિયચલતરંગે, દુગઈમગ્ગાણુધાવિ રે નિર્ચ 1 ભાવિઅભવમ્સ, સંભઈ જિયપુરસ્સીહિ પરા ' ઇદ્રિ રૂપી ચપળ ઘોડે નિત્ય દુર્ગતિના માર્ગમાં દેડી રહ્યો છે, તેને સંસારનું સ્વરૂપ જેણે જાણેલું છે એ જીવ જિનેશ્વરના વચનરૂપી રાશથી રેકી શકે છે.(૨) વ. સ્ત. સં. ૬