SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૦ દેવ, ધર્મ અને ગુરુનું સવરૂપે. અઢાર દૂષણે રહિત દેવ. નિપુણ દયાથી યુક્ત શામાં, તેમ જ બ્રહ્મચારી અને આરંભ-પરિગ્રહથી વિરક્ત હોય; તે સુગુરુ જાણવા. ૩ ! અન્નાહુ-કેહ-મય-માણ : લોહ-માયા-રઈ ય અરઈ ય છે નિદ્દા સો-અલિયવયણ ચેરિઆ-મચ્છર-ભયા ય છે કા પાણિવ-પેમ-કીલા પસંગ–હાસા ય જસ્સ એ દોસા ! અઠારસવિ પઠા, નમામિ દેવાહિદેવ તે પા હવે પ્રથમ દેવનાં અઢાર દૂષણ બતાવે છે. જે નાશ પામવાથી જ દેવપણું પ્રાપ્ત થાય છે. અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લેભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શેક, અસત્ય વચન, ચેરી, મચ્છર, ભય, પ્રાણિવધ (જીવહિંસા), પ્રેમ, કીડાપ્રસંગ અને હાસ્ય; એ અઢાર દૂષણે જેનામાંથી નાશ પામ્યાં છે તે દેવાધિદેવને નમસ્કાર કરું છું. હે ૪ છે ૫ છે
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy