________________
૧૧૯
જે મનુષ્ય અતિશય શ્રદ્ધાપૂર્વક શ્રી જિનેશ્વર દેવની પૂજાને કરે છે. તેને દેવલોક ઘર આંગણે છે. મનોહર ચક્રવત્તિની અદ્ધિ સાથે સૌભાગ્ય વગેરે ગુણોની શ્રેણિ તેના દેહ રૂપી ઘરમાં ઇચ્છા મુજબ વિલાસ કરે છે. સંસાર સુખે તરી શકાય એવો છે અને મોક્ષ તે ઝટ તેના કરતમાં આવીને આળોટે છે. (૧૦) કદાચિનાતંકઃ કુપિત ઈવ પશ્યત્યભિમુખ, વિરે દારિદ્રય ચકિતમિવ નશ્યત્યનુદિનમ ! વિરક્તા કાનેવ ત્યજતિ કુતિઃ સંગમુદા, ન મુખ્યત્યભ્યર્ણ સુવિ જિનાર્ચા રચયતઃ ૧૧
શ્રી જિનેશ્વરં દેવની પૂજા કરનારાને રેગ (ભય) તે જાણે ગુસ્સે ન થયો હોય તેમ સામું પણ જતો નથી. દારિદ્ર તે જાણે ભય ન પામ્યું હોય તેમ હંમેશાં દૂર દૂર નાસે છે. દુર્ગતિ તે જાણે વિરક્ત થયેલ સ્ત્રીની જેમ સંગ તજી દે છે. અને આબાદી મિત્રની જેમ તેને નિકટપણાને છોડતી નથી. (૧૧) યઃ પુષ્પર્જિનમર્ચતિ સ્મિતસુરસ્ત્રીલોચને સેચ્યતે, યસ્ત વન્દત એકશસ્ત્રિજગતા હર્નિશ વન્દને યસ્ત સ્તૌતિ પરત્ર વૃત્રદમનોમેન સ તૂયતે, યસ્ત બાયતિ ફલસકર્મનિધન સ ધ્યાયતે
ગિભિઃ ૧રા