________________
૩૦૩
રિસાચિઅમેઅ', દુપ્પડિઆરાણિ અ અમ્માપિઇણિ । એસ ધમ્મા સયાણુ । ભગવ' ત્થ નાય’, પરિહરમાણે અનુસલાણ'ધિ અમ્માપિઇસગંતિ ।
આવા (માતા પિતાનેા) ત્યાગ હિતકારી હાવાથી અત્યાગરૂપ છે અને અત્યાગ જ અહિતકર હોવાથી ત્યાગરૂપ છે. પરમાથી અહી પંડિતા તાત્ત્વિક ફળને જ પ્રધાન માને છે. નિપુણબુદ્ધિથી જોનારા ધીરપુરુષો આસન્નભવ્ય છે. તે શુકલપાક્ષિક મહાપુરુષ સમ્યક્ત્યાદિ રૂપ ઔષધની પ્રાપ્તિથી ચરમમૃત્યુનું અવધ્ય કારણ એવા સમ્યકાદિના યોગ કરાવીને ફરી મૃત્યુ ન થાય તે રીતે માતા–પિતાને જીવાડે એ સભવ છે. આથી આ રીતે માતા–પિતાના ત્યાગ સત્પુરુષને ચાગ્ય છે. કારણ કે માતા-પિતા દુષ્પતિકાય હોવાથી સત્પુરુષાનું કર્તવ્ય છેધ છે. આ વિષયમાં ગર્ભાવાસમાં અભિગ્રહ સ્વીકારીને માતા-પિતાના ધાપાનુબંધી શાકને દૂર કરનાર મહાવીર સ્વામી દૃષ્ટાંત રૂપ છે. ૯. દીક્ષાના વિધ
એવમરાવતાવ` સવ્વહા, સુગુરુસમીવે પૂછત્તા ભગવતે વીઅરાગે સાહૂ અ, તાસિઊણ, વિહવાચિઅ` કિવણાઈ, સુપ્પઉત્તાવસ્સએ, સુવિસુદ્ધનિમિત્તે, સમહિવાસિએ, વિસુજઝમાણેા મહયા પમાએણ, સમ્મ` પવઇજા, લેાઅધમ્મુહિતા લાગુત્તરધર્મીગમણેણુ !