________________
૩૦૪
એસા જિણાણુમાણા ‘મહાકલ્લાણા’ત્તિ, ન વિરાહિઅવ્વા ખુહેણ, મહાગુત્થભયાઆ સિદ્ધિકખિણા ॥
આ પ્રમાણે માતા-પિતા વગેરેને સંતાપ ન થાય તે રીતે, વીતરાગ ભગવંતની અને સાધુઓની પૂજા કરીને, પેાતાના વૈભવ પ્રમાણે દુ:ખી જીવાને દાનાદિવડે સંતેાષ પમાડીને, સારી રીતે સામાયિકાદિ આવÄક કરીને, ઉચિતવેશ આદિથી સુવિશુદ્ધ શુકનવાળા, દરેક યોગમાં ગુરુથી ગુરુમન્ત્ર વડે (વાસક્ષેપથી) સારી રીતે વાસિત કરાયેલે, ખૂબ ઉલ્લાસથી વિશુદ્ધ બનતા, વિચિત્ર પ્રકારના લેાકધમ માંથી લેાકેાત્તર ધમ માં જવા વડે સારા ગુરુ પાસે પ્રત્રજયાને સ્વીકાર કરે.
આ પ્રમાણે પ્રત્રજયા લેવી એવી જિનાજ્ઞા છે. આ જિનાજ્ઞા મહાકલ્યાણ કરનારી હાવાથી મેાક્ષાથી પંડિતાએ મહાન અનર્થ થવાના ભયથી જિનાજ્ઞાની વિરાધના ન કરવી. [કારણ કે જિનાજ્ઞાની વિરાધનાથી અધિક બીજો કોઈ અનર્થ નથી, અને જિનાજ્ઞાની આરાધનાથી અન્ય કોઈ મેાક્ષમાર્ગ નથી.]
7
* શુભ કાર્ય માટે નીકળતાં સારા વેશવાળા પુરુષ વગેરે સામે મળે તેા શુકન થાય. આથી દીક્ષાથી ઘરેથી નીકળતાં સારા વૈશવાળાં પુરુષ આદિના શુકન લઈને નીકળે.