________________
કલિકાલ સત્ત શ્રીમદ્દ હેમચન્દ્રાચાય વિરચિત શ્રી વીતરાગ સ્તાત્ર
પ્રકાશ પહેલા
યઃ પરાત્મા પર’જ્યોતિ:, પરમ: પરમેષ્ઠિનામ્ । આદિત્યવણું... તમસ:, પરસ્તાદામનન્તિ યમ્ ॥૧u
જેએ પરમાત્મા, પર જયાતિ અને પરમેષ્ઠિઓમાં પ્રધાન છે. જેમને પંડિતપુરુષો અજ્ઞાનની પેલે પાર ગયેલા અને સૂર્યની જેવા ઉદ્યોત કરવાવાલા માને છે. (૧) સર્વે ચૈનાદમૂલ્યન્ત, સમૃલાઃ ક્લેશપાદપાઃ મૂર્ખા યમૈ નમસ્યન્તિ, સુરાસુરનરેશ્વરાઃ ૫ા
જેઓએ રાગાદિ કલેશવૃક્ષેાને મૂળથી ઉખેડી નાખ્યાં છે. જેમને સુર, અસુર, મનુષ્ય અને તેના અધિપતિએ મસ્તક વડે નમસ્કાર કરે છે. (૨) પ્રાવર્ત્તન્ત યતા વિદ્યા:, પુરુષાર્થપ્રસાધિકાઃ । યસ્ય જ્ઞાનભવદ્ભાવિ—ભૂતભાવાવભાસકૃત ૫ા જેમનાથી પુરુષા ને સિદ્ધકરનારી શબ્દાદિ વિદ્યાએ પ્રવતે લી છે. જેમનું જ્ઞાન વમાન, ભાવિ અને ભૂત• ભાવેશને પ્રકાશનારૂ છે. (૩)
વ. સ્તા, સં. ૨