________________
૩૨
આપને પણ પ્રતિપક્ષ દુશ્મન છે અને તે પણ કાપાદિથી વ્યાપ્ત છે. આ જાતની કિવદન્તી-કુત્સિત વા સાંભળીને વિવેકી પુરુષો શુ પ્રાણ ધારણ કરી શકે ? ન જ કરી શકે. (૨)
વિપક્ષસ્તે વિરકૃતÅત, સ ત્વમેવાથ રણવાન્ । ન વિપક્ષેા વિપક્ષ: કં, ખદ્યોતેા દ્યુતિમાલિન: ur
આપના વિપક્ષ જો વિરક્ત છે, તેા તે આપ જ છે. અને જો રાગવાન છે, તેા તે વિપક્ષ જ નથી. શુ' સૂર્યના વિપક્ષ ખજવા હાઈ શકે ? (૩), સ્પૃહયન્તિ ત્વઘોગાય, યત્તેઽપ લવસત્તમાઃ । યેાગમુદ્રાદિદ્રાણાં, પરેષાં તત્કચૈવ કા?
ext
*
આપના ચેાગની સ્પૃહા લવસત્તમ-અનુત્તર વિમાનવાસી તે દેવા પણ કરે છે. ચેાગની મુદ્રા વડે પણ રહિત એવા પદનીઓને વિષે તે યાગની કથા-વાતાં પણ શાની હાય ? ન જ હાય. (૪) ત્યાં પ્રપદ્યામહે નાથ, સ્નુમત્સ્વામુપાત્મહે । ત્વત્તો હિં ન પરસ્ત્રાતા કિં ભ્રમઃ ! કિમુ કુમ્હે ? પા
આપને અમે નાથ તરીકે સ્વીકારીએ છીએ, આપની અમે સ્તુતિ કરીએ છીએ અને આપની અમે ઉપાસના કરીએ છીએ. કારણ કે આપનાથી અધિક બીજા કેાઈ રક્ષક નથી, આપની સ્તુતિથી અધિક બીજું કાંઈ ખેલવા લાયક નથી, અને આપની ઉપાસનાથી અધિક ખ઼ીજુ કાંઈ કરવા લાયક નથી. (૫)