________________
૧૩૦
તસ્યાગ્નિ લમ વ: સ્થલમરિર્મિત્ર સુરઃ કિંકરા, કાન્તાર નગર ગિરિગૃહહિર્માલ્ય શૃંગારિÇગઃ । પાતાલ' બિલમસ્રમુત્પલદલ વ્યાલઃ શૃગાલા વિષ', પીયૂષ' વિષમ સમ` ચ વચન સત્યાશ્ચિત વક્તિ
સઃ સારા
જે માનવ સત્યયુક્ત વચનને કહે છે. તેને અગ્નિ જળ સમાન છે, સમુદ્ર સ્થળ સમાન છે. શત્રુ મિત્ર સમાન છે. દેવતા નાકર સમાન છે. જંગલ નગર સમાન છે. પંત ઘર સમાન છે. સ` પુષ્પમાળા સમાન છે. સિંહ હરણ સમાન છે. પાતાલ છિદ્ર સમાન છે. શસ્ત્ર કમળપત્ર સમાન, હાથી શિયાળ સમાન, વિષ અમૃત સમાન અને વિષમ સ્થળ સંપત્તિ સ્થળ સમાન થાય છે. (૩ર)
તમભિલતિ સિદ્ધિસ્ત વૃણીતે સમૃદ્ધિસ્તમભિસરતિ કીર્ત્તિ મુખ્યતે તં ભવાર્ત્તિઃ । સ્પૃહયતિ સુગતિસ્ત` નેક્ષતે દુર્ગતિસ્ત’, પરિહરતિ વિપત્ત યા ન ગૃષ્ણાત્યદત્તમ્ ॥૩૩॥
જે પુરુષ નહિં આપેલુ ગ્રહણ કરતા નથી, તેને મુક્તિ ઝંખે છે. સમૃદ્ધિ તેને વરે છે. કીર્ત્તિ તેની પાસે આવે છે. ભવની પીડા તેને તજી દે છે. સુગતિ તેની ઝંખના કરે છે. અને દુર્ગતિ તેને જોતી પણ નથી. તેમજ આપત્તિ તા તેને (દૂરથી જ) તજી દે છે. (૩૩)