________________
૨૩૩
(વંદન કરવાના પ્રયાસથી મહેનતથી આઠે પ્રકારના) કર્મોને બંધ થાય છે અને જિનાજ્ઞાને ભંગ થાય છે. ૧૦ | - હવે પાસત્થા વિગેરેમાં જેઓ બ્રહ્મચર્યથી રહિત, સ્ત્રી વિલાસને ઈરછનારા અને લંપટ હેય છે, તેમને નમસ્કાર કરનારને પૂર્વોક્ત ગેરલાભ થાય છે, પરંતુ નમસ્કાર કરાવનારને શું ગેરલાભ થાય છે ? તે કહે છે. જે બંભરભઠા, પાએ પાતિ બંભયારણું તે હુંતિ ટુટમુટા, બેહિવિ સુદુલ્લહા તેસિt૧૧
જે બ્રહ્મચર્ય શ્રેષ્ઠ પુરુષ, બ્રહ્નચારી પુરુષને પિતાને પગે લગાડે છે, તે આવતા ભવમાં લૂલા-પાંગળા થાય છે અને સમ્યકત્વ પણ તેને અત્યંત દુર્લભ થઈ પડે છે. જે ૧૧ છે . દંસણભઠે ભઠે, દસણુભઠસ્સ નલ્થિ નિવ્વાણું સિઝેતિ ચરણરહિઆ,
- દંસણુરહિઆ ન સિઝંતિ ૧રા દર્શન જે સમ્યકત્વ, તેથી જે ભ્રષ્ટતે ભ્રષ્ટ કહેવાય છે. દર્શનભ્રષ્ટને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. (દ્રવ્ય) ચારિત્ર રહિત સિદ્ધિપદને પામે છે પણ સમ્યકત્વ રહિત સિદ્ધિપદ પામતા નથી. ૧૨ છે
હવે જિનાજ્ઞાને અતિક્રમ ન કરવા સંબંધી કહે છે.