SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ (વંદન કરવાના પ્રયાસથી મહેનતથી આઠે પ્રકારના) કર્મોને બંધ થાય છે અને જિનાજ્ઞાને ભંગ થાય છે. ૧૦ | - હવે પાસત્થા વિગેરેમાં જેઓ બ્રહ્મચર્યથી રહિત, સ્ત્રી વિલાસને ઈરછનારા અને લંપટ હેય છે, તેમને નમસ્કાર કરનારને પૂર્વોક્ત ગેરલાભ થાય છે, પરંતુ નમસ્કાર કરાવનારને શું ગેરલાભ થાય છે ? તે કહે છે. જે બંભરભઠા, પાએ પાતિ બંભયારણું તે હુંતિ ટુટમુટા, બેહિવિ સુદુલ્લહા તેસિt૧૧ જે બ્રહ્મચર્ય શ્રેષ્ઠ પુરુષ, બ્રહ્નચારી પુરુષને પિતાને પગે લગાડે છે, તે આવતા ભવમાં લૂલા-પાંગળા થાય છે અને સમ્યકત્વ પણ તેને અત્યંત દુર્લભ થઈ પડે છે. જે ૧૧ છે . દંસણભઠે ભઠે, દસણુભઠસ્સ નલ્થિ નિવ્વાણું સિઝેતિ ચરણરહિઆ, - દંસણુરહિઆ ન સિઝંતિ ૧રા દર્શન જે સમ્યકત્વ, તેથી જે ભ્રષ્ટતે ભ્રષ્ટ કહેવાય છે. દર્શનભ્રષ્ટને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. (દ્રવ્ય) ચારિત્ર રહિત સિદ્ધિપદને પામે છે પણ સમ્યકત્વ રહિત સિદ્ધિપદ પામતા નથી. ૧૨ છે હવે જિનાજ્ઞાને અતિક્રમ ન કરવા સંબંધી કહે છે.
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy