________________
૧૪૭
જે બુદ્ધિહીન મનુષ્ય ગુણવાન પુરુષોની સેાબત છોડીને કલ્યાણુની ઇચ્છા રાખે છે તે દયાના ત્યાગ કરી ધને ચ્છે છે. ન્યાયના ત્યાગ કરી યશની, પ્રમાદી થઈ ને દ્રવ્યની, પ્રતિભા વિનાના છતાં કાવ્ય કરવાની, શમતા અને દયા વિના તપની, અલ્પબુદ્ધિવાળા છતાં શાસ્ત્રના અધ્યયનની, નેત્ર વિના વસ્તુઓને જોવાની અને ચંચળ મનવાળા છતાં ધ્યાનની ઇચ્છા કરે છે. (૫)
હરતિ કુમતિ. ભિત્તે માહ' કરાતિ વિવકિતાં, વિતરતિ રતિ સૂતે નીતિ' તનેતિ ગુણાવલિમ્ । પ્રથયતિ યશા ધો ધર્મ વ્યપેાહતિ દુર્ગતિ, જનયતિ નૃણાં કિં નાભીષ્ટ ગુણે!ત્તમસગમઃ ૫૬૬ા
ગુણાથી ઉત્તમ મનુષ્યાની સેાખત મનુષ્યાને કઈ ઈષ્ટ વસ્તુ આપતી નથી ? ( બધું જ આપે છે, કેમકે તે) ૬y - દ્ધિને હણે છે, અજ્ઞાનનો નાશ કરે છે, વિવેકીપણું કરે છે, સતાષ આપે છે, નીતિને જન્મ આપે છે, ગુણ્ણાના સમૂહને વિસ્તારે છે, યશને ફેલાવે છે, ધમ'માં સ્થિર કરે છે અને દુતિને દૂર કરે છે. (૬)
લધું. બુદ્ધિકલાપમાપદમપાકત્તુ વિહ" પથિ, પ્રાસ્તુ' કીર્ત્તિ મસાધુતાં વિધુવિતું ધર્મ' સમાસેવિતુમ્ । રોધું પાવિપાકમાકલિયતું સ્વર્ગાપવ શ્રિય, ચેત્ત્વ ચિત્ત સમીહસે ગુણવતાં સંગ તદગીકુરુ ૫૬૭ા