________________
તથાપિ શ્રદ્ધામુષ્પોડહં, નેપાલભ્ય ખલન્નપિ વિડખલાપિ વાવૃત્તિ, શ્રદ્ધાનસ્ય શોભતે પેટા
તોપણ શ્રદ્ધાથી મુગ્ધ એવે હું પ્રભુની સ્તુતિ કરવામાં ખલના પામવા છતાં ઉપાલંભને પાત્ર નથી. શ્રદ્ધાળુ આત્માની સંબંધ વિનાની વાકય-રચના પણ શેભાને પામે છે. (૮) શ્રીહેમચન્દ્રપ્રભવાત, વીતરાગસ્તવાદિતઃ | કુમારપાલભૂપાલા, પ્રાતુ ફલમીખિતમ્
શ્રી હેમચંદ્રસૂરિએ રચેલા આ શ્રી વીતરાગ સ્તવથી શ્રી કુમારપાલ ભૂપાલ કર્મક્ષય લક્ષણ ઈચ્છિત ફલને પ્રાપ્ત કરે. (૯) .
. પ્રકાશ બીજો પ્રિયગુ–સ્ફટિક-સ્વર્ણ-પમરાગાર્જનપ્રભા ! પ્રભે ! તવાધૌતશુચિ, કાય કમિવ નાક્ષિપેત 1
હે પ્રભે! પ્રિયંગુની જેમ નીલ, સ્ફટિકની જેમ ઉજજવલ, સ્વર્ણની જેમ પીળે, પદ્મરાગની જેમ રાતે અને અંજનની જેમ શ્યામ કાન્તિવાળા અને ધોયા વિનાજ પવિત્ર એ આપને દેહ કોને આશ્ચચકિત ન કરે? (૧) મન્ચાર–દામવનિત્ય–મવાસિત–સુગન્જિનિ ! વાગે ભૂગતાં યાન્તિ, નેત્રાણિ સુરષિતામ્ ારા