________________
કલ્પતરુના પુષ્પોની માલાની જેમ સ્વભાવથી જ સુગન્ધિ એવા આપના શરીરને વિષે દેવાંગનાઓનાં નેત્રે ભ્રમરપણને પામે છે. (૨) દિવ્યામૃતરસાસ્વાદ-પષપ્રતિહતા ઈવ સમાવિશક્તિ તે નાથ ! નાગે રગેરગવ્રજ વા.
હે નાથ ! દિવ્ય અમૃતરસના આસ્વાદની પુષ્ટિથી જાણે પરાભવ પામ્યા ન હોય તેમ કાસ-શ્વાસાદિક રંગરૂપીસપના સમૂહ આપના શરીરને વિષે પ્રવેશ પામતા નથી.(૩) ત્વવ્યાદર્શતલાલીન–પ્રતિમાપ્રતિપકે ! ક્ષરસ્વેદવિલીનત્વ-કથાપિ વપુષ: કુતઃ? ૪.
દર્પણના તલની અંદર પ્રતિબિંબિત થયેલા પ્રતિબિંબની જેમ સ્વચ્છ એવા આપને વિષે કાયાનું ઝરતા પ્રસ્વેદથી, વ્યાપીપણું હોય, એવી વાત પણ કયાંથી હોય? (૪) ન કેવલ રાગમુક્ત, વીતરાગ ! મનસ્તવા વપુઃસ્થિત રક્તમપિ, ક્ષીરધારાસહોદરમ્ પા
હે વીતરાગ ! કેવલ આપનું મન રાગરહિત છે, એમ નથી. આપના શરીરમાં રહેલું રુધિર પણ દૂધની ધારા જેવું ઉજજવલ છે. (૫) જગદ્વિલક્ષણે કિ વા, તવાન્યતુમીશમહે ! યદવિસમબીભત્સ, શુભ્ર માંસમપિ પ્રત્યે ! દા.
અથવા હે પ્રભે! જગતથી વિલક્ષણ એવું આપનું બીજું કેટલું વર્ણન કરવા અને સમર્થ થઈ શકીએ ?