SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પતરુના પુષ્પોની માલાની જેમ સ્વભાવથી જ સુગન્ધિ એવા આપના શરીરને વિષે દેવાંગનાઓનાં નેત્રે ભ્રમરપણને પામે છે. (૨) દિવ્યામૃતરસાસ્વાદ-પષપ્રતિહતા ઈવ સમાવિશક્તિ તે નાથ ! નાગે રગેરગવ્રજ વા. હે નાથ ! દિવ્ય અમૃતરસના આસ્વાદની પુષ્ટિથી જાણે પરાભવ પામ્યા ન હોય તેમ કાસ-શ્વાસાદિક રંગરૂપીસપના સમૂહ આપના શરીરને વિષે પ્રવેશ પામતા નથી.(૩) ત્વવ્યાદર્શતલાલીન–પ્રતિમાપ્રતિપકે ! ક્ષરસ્વેદવિલીનત્વ-કથાપિ વપુષ: કુતઃ? ૪. દર્પણના તલની અંદર પ્રતિબિંબિત થયેલા પ્રતિબિંબની જેમ સ્વચ્છ એવા આપને વિષે કાયાનું ઝરતા પ્રસ્વેદથી, વ્યાપીપણું હોય, એવી વાત પણ કયાંથી હોય? (૪) ન કેવલ રાગમુક્ત, વીતરાગ ! મનસ્તવા વપુઃસ્થિત રક્તમપિ, ક્ષીરધારાસહોદરમ્ પા હે વીતરાગ ! કેવલ આપનું મન રાગરહિત છે, એમ નથી. આપના શરીરમાં રહેલું રુધિર પણ દૂધની ધારા જેવું ઉજજવલ છે. (૫) જગદ્વિલક્ષણે કિ વા, તવાન્યતુમીશમહે ! યદવિસમબીભત્સ, શુભ્ર માંસમપિ પ્રત્યે ! દા. અથવા હે પ્રભે! જગતથી વિલક્ષણ એવું આપનું બીજું કેટલું વર્ણન કરવા અને સમર્થ થઈ શકીએ ?
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy