SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ કારણકે આપનું માંસ પણ દુધ વિનાનું, દુર્ગ૨છા વિનાનું તથા ઉજજવેલ છે. (૬) જલસ્થલસમુદ્ભૂતા: સંત્યજય સુમનઃસ્ત્રજ: ! તવ નિ:શ્વાસસૌરભ્ય–મનુયાતિ મધુવ્રતા: ૫૭ના - જલ અને સ્થળને વિષે ઉત્પન્ન થયેલા પુષ્પોની માળાઓને ત્યાગ કરીને ભ્રમરે આપના નિઃશ્વાસની સૌરભ લેવાને માટે આપની પાછળ આવે છે. (૭) લેકોત્તરચમત્કાર–કરી તવ ભવરિથતિઃ | ચતે નાહારનીહારી, ગોચરશ્ચર્મચક્ષુષાર્ ૫૮ આપની ભવસ્થિતિ–સંસારમાં વસવાપણું લોકોત્તર ચમત્કાર-અપૂર્વ આશ્ચર્યને પેદા કરનારું છે, કારણ કે આપના આહાર અને નીહાર ચર્મચક્ષુવાળાઓને અગોચરઅદય છે. (૮) , પ્રકાશ ત્રીજો સર્વાભિમુખ્ય નાથ ! તીર્થકૃનામકર્મન્ ! સર્વથા સમ્મુખીત્વમાનન્દયસિ યપ્રજાઃ ૧૫. હે નાથ ! જે કારણ માટે તીર્થકર નામકર્મ જનિત સર્વાભિમુખ્ય નામના અતિશયથી, કેવલજ્ઞાનના પ્રકાશ વડે સર્વથા સર્વ દિશાએ સન્મુખ રહેતા એવા આપ, દેવમનુષ્યાદિ સર્વ પ્રજાને સર્વ પ્રકારે આનંદ પમાડે છે. (૧)
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy