________________
૨ કારણકે આપનું માંસ પણ દુધ વિનાનું, દુર્ગ૨છા વિનાનું તથા ઉજજવેલ છે. (૬) જલસ્થલસમુદ્ભૂતા: સંત્યજય સુમનઃસ્ત્રજ: ! તવ નિ:શ્વાસસૌરભ્ય–મનુયાતિ મધુવ્રતા: ૫૭ના - જલ અને સ્થળને વિષે ઉત્પન્ન થયેલા પુષ્પોની માળાઓને ત્યાગ કરીને ભ્રમરે આપના નિઃશ્વાસની સૌરભ લેવાને માટે આપની પાછળ આવે છે. (૭) લેકોત્તરચમત્કાર–કરી તવ ભવરિથતિઃ | ચતે નાહારનીહારી, ગોચરશ્ચર્મચક્ષુષાર્ ૫૮
આપની ભવસ્થિતિ–સંસારમાં વસવાપણું લોકોત્તર ચમત્કાર-અપૂર્વ આશ્ચર્યને પેદા કરનારું છે, કારણ કે આપના આહાર અને નીહાર ચર્મચક્ષુવાળાઓને અગોચરઅદય છે. (૮) ,
પ્રકાશ ત્રીજો સર્વાભિમુખ્ય નાથ ! તીર્થકૃનામકર્મન્ ! સર્વથા સમ્મુખીત્વમાનન્દયસિ યપ્રજાઃ ૧૫.
હે નાથ ! જે કારણ માટે તીર્થકર નામકર્મ જનિત સર્વાભિમુખ્ય નામના અતિશયથી, કેવલજ્ઞાનના પ્રકાશ વડે સર્વથા સર્વ દિશાએ સન્મુખ રહેતા એવા આપ, દેવમનુષ્યાદિ સર્વ પ્રજાને સર્વ પ્રકારે આનંદ પમાડે છે. (૧)