________________
૪૬
હે નાથ ! આપે કોઈ ને કાંઈ (રાજ્યાદ્રિ) આપ્યુ’ નથી અને કાઈ પાસેથી કાંઈ (દડા) લીધું નથી. તે પણ આપનું આ પ્રભુત્વ છે. તેથી એમ લાગે છે કે કુશળ–પુરુષાની કલા કાઈ અદ્ભુત હાય છે. (૪) યદ્, દેહસ્યાપિ દાનૈન, સુકૃત' નાર્જિત પ ઉદાસીનસ્ય તન્નાથ ! પાદપીઠે તવાલુત્
"પા
હે નાથ ! દેહના પણ દાન વડે બીજાઓએ જે સુકૃત પ્રાપ્ત ન કર્યું, તે સુકૃત ઉદાસીનભાવે રહેલા આપના પાદપીઠમાં આળાયુ છે. (૫) રાગાન્નુિ નૃશંસેન, સર્વાત્મસુ કૃપાલુના । ભીમકાન્તગુણેનાઐ:, સામ્રાજ્ય સાધિત' ત્વયા ।૬।
હે નાથ ! રાગાદિને વિષે દયા વિનાના અને સવ પ્રાણીઓને વિષે દયાવાળા એવા આપે ભયાનકતા અને મનોહરતારૂપી એ ગુણુ વડે માટુ' સામ્રાજ્ય મેળવ્યુ છે. (૬)
સર્વે સર્વાત્મનાન્યેષુ, દાષાસ્ત્વયિ પુનર્ગુણા:। સ્તુતિસ્તવેય. ચેન્મિથ્યા, તત્પ્રમાણુ સભાસદ: ઘા
હે નાથ ! હરિહરાદિ અન્ય દેવાને વિષે સર્વ પ્રકારે સવ દોષો રહેલા છે, અને આપને વિષે સવ` પ્રકારે સ ગુણા રહેલા છે. આપની આ સ્તુતિ જો મિથ્યા હોય તા સભાસદો પ્રમાણભૂત છે. (૭)