SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ તેમ કલ્પિત દિક્ષાને સ્વીકાર કરવામાં પણ એ જ (=પ્રમાણભાવ રૂ૫) દેષ છે. ૧૬ પરિણામ ભેદથી બંધ-મોક્ષને ભેદ પરિણામભઆ બંધાઈભેઓ ત્તિ સાહુ સવ્વનયવિશુદ્િધએ નિર્વચરિભયભાવેણું છે પ્રશ્ન : જે દિક્ષા માનવામાં આવે તે દિક્ષા હોય ત્યાં સુધી બંધ અને દિકક્ષાની નિવૃત્તિ થતાં મેક્ષ એમ બંધ-મેષને ભેદ (=વ્યવસ્થા) થાય છે. પણ દિક્ષા ન માનવામાં આવે તે બંધ–મોક્ષને ભેદ કેવી રીતે થઈ શકે ? ઉત્તર : આત્માના પરિણામના ભેદથી બંધ અને મેક્ષને ભેદ માને એ પ્રમાણયુક્ત છે. પ્રશ્ન : પરિણામને ભેદ એટલે શું? ઉત્તરઃ અન્યને વેગ અને વિયોગ એ પરિણામભેદ છે. અર્થાત કર્મને વેગ એ બંધ અને કર્મને વિગ એ મોક્ષ છે. પરિણામભેદથી બંધ-મેક્ષને ભેદ સર્વનયથી વિશુદ્ધ . (=સર્વનયસંમત) હોવાથી ઉપચારરહિત (મુખ્ય-તાત્ત્વિક) . બંધ-મેક્ષ સિદ્ધ થાય છે. ૧૭. કર્મ બેધ સ્વરૂપ નથી, તથા સર્વથા અસતું પણ નથી. ન અપભ કર્મો | ન પરિકપિઅમેએ ! ન એવં ભવાદિભેઓ !
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy