________________
૫. પ્રજ્યા લસૂત્ર ૧. સિદ્ધ થયેલા જીવનું સ્વરૂપ સ એવભિસિદ્ધે પરમખભે મગલાલએ જમ્મુજરામમરણુરહિએ પહીણાસુહે અણુખ ધસત્તિવજ્જિએ સંપત્તનિઅરૂવે અકિરએ સહાવસ'ક્રિએ અણુ તણાણે અણુ તદ સણે।
ઉક્તરીતે સુખપર પરાથી સ`પૂર્ણ સિદ્ધ બનેલ તે દીક્ષિત સદા સુખા હોવાથી પરમબ્રહ્મ, ગુણાત્ક ના ચેગ હાવાથી મ'ગલાલય, જન્મ આદિના નિમિત્તો ન હોવાથી જન્મ-જરા-મરણથી રહિત, અશુભથી રહિત, અશુભના અનુખ ધથી રહિત, નિજસ્વરૂપને પામેલા, ક્રિયારહિત, સ્વભાવમાં સ્થિત, અન’તજ્ઞાનવાળા અને અન તદશ નવાળા મને છે.
૨. સિદ્ધમાં શબ્દાદિ ન હોય
સે ન સરે, ન વે, ન ગધે, ન રસે, ન ફ્રાસે ।
•
તે સિદ્ધ શબ્દ નથી, રૂપ નથી, ગ ંધ નથી, રસ નથી, સ્પ નથી. (અર્થાત્ સિદ્ધમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ ન હોય.)
અણુ ત
૩ સિદ્ધો અભાવરૂપ નથી અવી સત્તા અણિત્વત્થસ ઠાણા, વિરિઆ, કયકિચ્ચા, સવ્વબાહાવિવજ્જિઆ, સવ્વહા નિરવિકૂખા, થિમિ, પસતા ।