________________
૯. સુપ્પણિહાણમેવ ચિતિજજા પુણો પુણો, ૧૦. એઅધમ્મજુત્તાણમવવાયકારી સિઆ ! પહાણું મહòઅણમઅં છે
ધર્મગુણને સ્વીકાર કરીને તેના પાલનમાં યત્ન કરે. તે યત્ન આ પ્રમાણે છે – (૧) સદા જિનાજ્ઞાનું અધ્યયન અને શ્રવણ કરવા દ્વારા જિનાજ્ઞા ગ્રહણ કરવી = સમજવી. (૨) સદા ચિંતન કરીને જિનાજ્ઞાને ભાવિત કરવી. (૩) દરેક અનુષ્ઠાન જિનાજ્ઞાને આધીન બનીને કરવું. કારણ કે જિનાજ્ઞા મોહરૂપ ઝેરને ઉતારવામાં પરમમંત્ર સમાન છે. દ્વેષાદિરૂપ અગ્નિને શાંત કરવામાં જલ સમાન છે, કર્મરૂપ વ્યાધિને નાશ કરવામાં ચિકિત્સાશાસ્ત્ર સમાન છે. મેક્ષરૂપ ફળ મેળવવામાં કલ્પવૃક્ષ સમાન છે. (૪) અકલ્યાણ મિત્રોને સંગ છોડ. (૫) નવા પ્રાપ્ત થયેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ ગુણનું ચિંતન કરવું. (૬) અનાદિભવથી સાથે રહેલા દુર્ગુણોનું (= તેનાથી થતા નુકશાન વગેરેનું) ચિતન કરવું. (૭) અકલ્યાણ મિત્રને સંબંધ તેમના પાપની અનુમતિ આદિ દ્વારા ભયંકર છે, ઉભયલકમાં ગઈ છે = અહિતકર છે, અશુભકર્મના અનુબંધનું કારણ હેવાથી અશુભયોગોની પરંપરાવાળે છે એમ વિચારવું. (૮) લેક–વિરુદ્ધ કાર્યોને સારી રીતે ત્યાગ કરે. (૯) લેક પર અનુકંપા કરવી. (૧૦). બીજા લેકે દ્વારા ધર્મની હીલના ન કરાવવી. કારણ કે આ ધર્મહીલના અશુભભાવરૂપ હેવાથી સંકલેશરૂપ જ