________________
૧૯૨
હૈ આત્મન્ ! તુ` વાના અગ્નિ સરખી દાહવાળી અને ઘણી જ શીતની વેદનાવાળી સાતે નારકીમાં કરૂણા જનક શબ્દો વડે વિલાપ કરતા અન’તીવાર વસ્યા છે. (૮૫)
પિયમાયસયણરહિ,
દુરતવાહિહિં પીડિઓ બહુસા
વિલાવિઓ કિં ન ત સરિસ ૧૮૬૫.
મણુઅભવે નિસ્સારે,
હું ચેતન ! આ સાર રહિત એવા મનુષ્ય ભવમાં પિતા, માતા અને સ્વજન રહિત, તથા દુઃખે કરીને અત આવી શકે એવા વ્યાધિએ વડે અનેકવાર પીડા પામી તેં બહુ વિલાપ કર્યાં, તે મનુષ્ય ભવ શુ' તને સ્મરણમાં નથી આવતા ? (૮૬)
પવષ્ણુન્ ગયણમન્ગે,
અક્ષિ ભમઈ ભવવણે છવા
ઠાણટ્ઝામ સમુ
જિંઝઊણ ધણસયણસધાએ ૫૮૭
હે આત્મન્ ! આ જીવ સ`સાર રૂપ અટવીમાં ફેંકાણે ઠેકાણે ધન તથા સ્વજનના સમૂહનો ત્યાગ કરી આકાશ માગમાં પવનની પેઠે અદૃશ્ય રૂપે ભ્રમણ કરે છે. (૮૭)