________________
જે અજ્ઞાનીઓએ આપના શાસનનું સર્વસ્વ (ધન) પિતાને આધીન નથી કર્યું, તેઓના હાથમાંથી ચિંતામણિ રત્ન સરી પડ્યું છે અને તેઓને પ્રાપ્ત થયેલું અમૃત ફેગટ ગયું છે. (૩) યસ્વપિ દધી દૃષ્ટિ–મુક્ષુકાકારધારિણીમ્ | તમાશુશુક્ષણિક સાક્ષા–દાલાલમિદં હિ વા ૪માં
હે નાથ ! આપને વિષે પણ જે મનુષ્ય બળતા ‘ઉંબાડીયાના આકારને ધારણ કરનારી દૃષ્ટિએ શખે છે, તેને અગ્નિ સાક્ષાત (બાળી નાખે) અથવા તો એ વચન બેસવાથી સર્યું. (તેવું વચન ન બોલવું એજ સારૂં છે.) () સ્વચ્છાસનસ્ય સામ્યું કે, મન્યને શાસનાન્ત: વિષેણ તુલ્ય પીયૂષ, તેષાં હન્ત ! હતાત્મનામ્ પાા
હે નાથ ! ખેદની વાત છે કે જેઓ આપના શાસનને અન્ય શાસનની સાથે સરખું માને છે, તે અજ્ઞાનથી હણાયેલા-લકોને અમૃત પણ ઝેર સમાન છે. (૫) અને ડમૂકા ભૂયાસુ–સ્તે શ્રેષાં ત્વયિ મત્સર: | શુભેદકીય વૈકલ્ય—માપિ પાપષ કર્મસ દા
હેનાથ! જેઓને આપના ઉપર ઈર્ષાભાવ છે, તેઓ બહેરા અને મૂંગા છે! કારણ કે પરેનિંદાનાં શ્રવણ અને ઉરચારણ આદિ લાયકામાં ઈન્દ્રિયેનું રહિતપણું શુભ પરિણામ માટે જ છે. અર્થાત કાન અને. જીભના